Gujarati

ગુમ થયેલ સંજાણ નો પીન્કેશ પાનવાલા ને સંજાણ પોલિસ એ શોધી પરિવાર ને સુપરત કરવા ની કાર્યવાહી શરૂ

Written by krishnanewsnetwork

સંજાણ ખાતે રહેતા રજનીકાંત ચંદુલાલ પાનવાળા નો પુત્ર ગત મહિના થી ઘર છોડી ને જતો રહ્યો હતો. જેમાં પરિવાર ચિંતિત રહતો હતો. પુત્ર નું નામ પીન્કેશ હતું. જે ફોટોગ્રાફીનો વ્યવસાય સાથે જોડાયેલ હતો. જેની ફરિયાદ ઉંમરગામ પોલીસે ગુમ સુદા થયા ની નોંધ લીધી હતી અને તેની જિલ્લા પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરી હતી. જે ને આજે સહી સલામત શોધી તેના પરીવાર ને સુપરત કરવા માટે ની કાર્યવાહી કરવામાં આવી હતી. આ સાથે તેના માતા-પિતા અને પરિવાર માં ખુશી નો મોહોલ જોવા મળિયો હતો અને ઉંમરગામ પોલીસ ઇન્સ્પેક્ટર એસ. ડી. ચૌધરી તથા સંજાણ પોલીસ વિભાગ જમાદાર કૈલાશભાઈ ઠાકરે નો આભાર માન્યો હતો.

About the author

krishnanewsnetwork

Leave a Comment